ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાંદોલી ગામ ખાતે ચકલા વાળા વાસમાં શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી હરસિધ્ધિ માતાજીની સાથોસાથ શ્રી ચામુંડા માતાજી, શ્રી મેલડી માતાજી તથા શ્રી સધી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા માં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આસો સુદી બીજનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં માતાજીના પાંચમાં પાટોત્સવની સમસ્ત સોઢા પરમાર પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે 31 કુંડીય મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તથા રાત્રિના ભોજન પ્રસાદ સહિત શક્તિ અને આરાધના રૂપી માતાજીના ભવ્ય રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો સહિત અને ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રમેશજી ઠાકોર તથા શ્રી ઉદાજી ઠાકોર અને ભૂદેવ શ્રી મહેતા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree harsiddhi Mataji mandir nandoli celebrated 5th patotsav at nandoli Kalol
Shree harsiddhi Mataji mandir, Nandoli, 5th patotsav, Kalol, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *