તાલુકા જિલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે ઐતિહાસિક શ્રી બાલાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ તથા અનેક ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે ભજન કીર્તન તથા નંદ મહોત્સવ નું સુંદર આયોજન કરાયું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી શ્રી નિલેશભાઈ પંડ્યા તથા શ્રી હસમુખભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Balaji Mandir Randheja Gandhinagar Celebrated Janmashtami Mahotsav 2023
Shree Balaji Mandir, Randheja, Gandhinagar, Janmashtami Mahotsav, Janmashtami, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *