અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના રહાપુરા ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ગામના સમસ્ત પરમાર પરિવાર દ્વારા અહીંયા માતાજીના મંદિરના તૃતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જશુજી પરમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Parmar Parivar Celebrated 3rd Patotsav of Shree Chamunda Mataji Mandir Rahapura Ahmedabad

Samast Parmar Parivar, 3rd Patotsav, Shree Chamunda Mataji Mandir, Rahapura, Ahmedabad, Ghatlodiya,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *