Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
February, 2023 - online gujarat news - Page 6

Month: February 2023

ગાંધીનગર : ડભોડા બુટાકીયા ગામ ખાતે ત્રીમંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિદ્વાન ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ડભોડા બુટાકીયા ગામ ખાતે ત્રિમંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ…

મહેસાણા : અંબાસણ ગામ ખાતે યોજાયો શ્રી વૈજનાથ મહાદેવજી મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા મહેસાણાના અંબાસણ ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, તેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે ભવ્ય શિવાલયનું…

માણસા : હરણાહોડા ગામ ખાતે યોજાયો શ્રી નાગણેશ્વરી માતાજીનો રજત જયંતિ મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હરણાહોડા ગામ ખાતે શ્રી નાગણેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેનો ભવ્ય રજય જયંતિ…

સાણંદ : ભાવનપુર ગામ ખાતે ઝાલા મકવાણા (ઠાકોર) પરિવાર દ્વારા યોજાયો કુળદેવી શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ભાવનપુર ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, ગામના સમસ્ત ઝાલા મકવાણા…

કલોલ : નાસ્મેદ ગામ ખાતે યોજાયો શ્રી રથવાળા જોગણી માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે શ્રી રથવાળા જોગણી માતાજીનું દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા…

અમદાવાદ : ગાયત્રી શક્તિ પીઠ, રાણીપ દ્વારા ૧૩મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનુ ભવ્ય આયોજન || દાતાશ્રી બાબુભાઇ કચરાભાઇ પટેલ (જય સોમનાથ પરિવાર – ખોરજ)

અમદાવાદના રાણિપ વિસ્તારમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે આગામી ૦૫.૦૨.૨૦૨૩ ના રોજ ભવ્યાતિભવ્ય ૧૩મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામા આવ્યુ છે,…

મહેમદાવાદ : ઘોડાસર ગામ ખાતે યોજાયો શ્રી આશાપુરા માતાજીના દિવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામ ખાતે શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ…

ધોળકા : અરણેજ ખાતે આવેલા શ્રી મેરુ માનતુંગ ભવ્યધામમા ૩૫ જેટલી દિવ્ય પ્રતિમાજીઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી…

મહેસાણા : સાલડી ગામ ખાતે આવેલા ઐતિહાસિક સ્વયંભૂ શ્રી પીંપળેશ્વર મહાદેવજીનો દિવ્ય અને ભવ્ય પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ

તાલુકા જિલ્લા મહેસાણાના સાલડી ગામ ખાતે ઐતિહાસિક શ્રી પીંપળેશ્વર મહાદેવજીનું ખૂબ જ પૌરાણિક અને અતિ સુંદર મંદિર આવેલું છે, જે…

ગાંધીનગર : ડભોડા બુટાકીયા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ, શ્રી બાલા બહુચર માતાજી તથા શ્રી સોમનાથ મહાદેવજીના નવીન ત્રીમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે શુભારંભ

તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા બુટાકીયા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ, શ્રી બાલા બહુચર માતાજી તથા શ્રી સોમનાથ મહાદેવજીનુ ત્રિમંદીર નિર્માણ…