Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
તલોદ : માધવગઢ ગામમા આવેલા શ્રી નરનારાયણ દેવ દેશ તાંબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો રજત જયંતિ મહોત્સવ તથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના માધવગઢ ગામમાં શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મંદિરનો જીર્ણોદ્ધાર કરીને હાલ નવુ રંગ રૂપ આપવામાં આવ્યું છે તથા અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જે મહોત્સવ 18 ફેબ્રુઆરીથી લઈને 21 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં કથા મહોત્સવ તથા યજ્ઞ પૂજન અને દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ભાવી આચાર્ય પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બહારથી પધારેલ સંતો મહંતો તથા ગ્રામજનો અને ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કનુભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Swaminarayan Mandir Madhavgadh Talod Arranged Punah Pran Pratishtha And Rajat Jayanti Mahotsav

Shree Swaminarayan Mandir, Madhavgadh, Talod, Punah Pran Pratishtha Mahotsav, Rajat Jayanti Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *