તલોદ : માધવગઢ ગામમા આવેલા શ્રી નરનારાયણ દેવ દેશ તાંબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો રજત જયંતિ મહોત્સવ તથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના માધવગઢ ગામમાં શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મંદિરનો જીર્ણોદ્ધાર કરીને…