Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
વિજાપુર : ડાભલા ચોકડી નજીક આવેલા શ્રી પાતાળ જોગણી ધામ મંદિર ખાતે યોજાયો ભવ્ય ધાર્મિક મેળાવડો - online gujarat news

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ચોકડી નજીક શ્રી પાતાળ જોગણી માતાજીનું અતિ ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓ સહીત અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, એ જ રીતે આજરોજ માતાજીના દિવ્ય સાનિધ્યમા ભવ્ય ધાર્મિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપ્રસિધ્ધ લોકગાયક શ્રી નિતીનભાઈ કોલવડા દ્વારા માતાજીના ભવ્ય ગુણલા ગાવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત શ્રી વીણાબેન પ્રજાપતિ, શ્રી એસ. પી. ઓઝા તથા શ્રી ધવલ એસ. ઓઝા દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Patal jogani mataji mandir Dabhla Chokadi

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *