તાલુકા જિલ્લા મહેસાણાના કડવાસણ ગામ ખાતે શ્રી વહાનવટી માતાજીનુ સુંદર મંદિર આવેલું ક્ષહહેશ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય ધાર્મિક મેળાવળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક તથા ધાર્મિક અગ્રણીઓ સહિત નામાંકિત કલાકારો અને ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ તથા શ્રી અંબારામભાઈ પ્રજાપતિ અને શ્રી નટવરભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ashwinbhai Prajapati Kadvasan Arranged Bhavya Ramel 30.10.2022


Shree Ashwinbhai Prajapati Kadvasan, Kadvasan, Mehsana, Bhavya Ramel, 30.10.2022, Raja Bhagat, Gaman Santhal, Nitin Kolavada,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed