ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ગામ ખાતે શ્રી નારસંગવીર મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી નારસંગવીર દાદા ખુબજ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામા આવે છે, એજ રીતે દિવાળી ગરબા મહોત્સવનો અહીંયા ખુબજ રૂડો અને અનેરો મહિમા છે, જ્યાં છેલ્લા દોઢસો વર્ષથી અવિરત ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે, જેમાં સમસ્ત ગ્રામજન તથા ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે ગરબે ઘૂમે છે.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી કીર્તિભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સમ્પૂર્ણ એપિસોડ

Shree Narsang Veer Dada Garba Mahotsav Rancharda 2022
Shree Narsang Veer Mandir, Rancharda, Kalo, Diwali Garba Mahotsav, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed