Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
દસક્રોઈ : પીરાણાના તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે યોજાયો ત્રિદિવસીય ત્રિવિધ મહોત્સવ અંતર્ગત ભવ્ય ૫૪ કુંડિય મહા વિષ્ણુ યાગ - online gujarat news

ગુજરાતના મંદિરોના કેમ્પૈન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પીરાણા ધામ ખાતે જ્યાં અહીંયા તીર્થધામ પ્રેરણાપીઠનુ ખૂબ જ વિશાળ સંકુલ આવેલું છે, જય શ્રી નિષ્કલંકી નારાયણનુ અતિ સુંદર મંદિર આવેલું છે, મંદિરમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એના ભાગરૂપે અહીંયા ત્રિવિધ મહોત્સવ અંતર્ગત ૫૪ કુંડીય મહાવિષ્ણુયાગ, જગદગુરુ પદ પ્રતિષ્ઠા મહોત્સવ તથા આધ્ય જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજ પરમ જ્યોતિ વિલિન પર્વનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા જોડાયા છે.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય જગદગુરુ શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ તથા ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Tirthdham Prernapith Pirana Arranged Trividh Mahotsav 54 Kundiya Maha Vishnuyaag

Tirthdham Prernapith, Pirana, Daskroi, Ahmedabad, Trividh Mahotsav, 54 Kundiya Maha Vishnuyaag,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *