Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : શાહીબાગ વિસ્તારમા એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયો સમગ્ર અનુસૂચિત જાતિના ૧૧ નવયુગલોનો તૃતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ - online gujarat news

અમદાવાદના શાહીબાગ વિસ્તારમા એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર અનુસૂચિત જાતિના તૃતીય ભવ્ય સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૧૧ નવદંપતીએ પ્રભુતામા પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી.


યુગલોને આશિર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર, વિધાનસભાના વિપક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ તથા સમાજબંધુઓ ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઇ રૂપાલા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Ekta Jankakyan Seva Trust Arranged 3rd Samuh Lagnotsav 22.05.2022


Ekta Jankakyan Seva Trust, 3rd, Samuh Lagnotsav, 22.05.2022, Ahmedabad, Shahibaug,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *