ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે, જે કથા મહોત્સવ ૯ માર્ચથી શરૂ થઈને ૧૫ માર્ચના રોજ વિરામ પામશે, જેના પ્રથમ દિવસે આજે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી ત્યારબાદ કથામા પરમ પૂજ્ય સ્વામી શ્રી કેવલાનંદ સરસ્વતી દ્વારા પાવન કથાના રસપાન કરવવામા આવશે, સાથોસાથ નિત્ય અલગ અલગ ભવ્ય કાર્યક્રમોનુ આયોજન કરવામા આવશે, જેમા સમસ્ત ગામ સહિત આજુબાજુના ગ્રામજનો પણ હર્ષોલ્લાસ સાથે જોડાશે.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત પૂજ્ય કેવલાનંદ સ્વામી, શ્રી બાલુસિંહ, શ્રી બળદેવસિંહ, શ્રી ડાહ્યાભાઈ તથા શ્રી લક્ષમણભાઈ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Samast Vaghavat Gramjano Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 09.03.2022


Samast Vaghavat Gramjano, Vaghavat, Mahemdavad, Kheda, Shreemad Bhagvat Saptah Gyanyagn, 09.03.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *