તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઝુંડાલ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૨ ૨૩ તથા ૨૪ ઓકટોબર દરમિયાન યોજાયો હતો, જેમાં મહાયજ્ઞ, શોભાયાત્રા તથા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજી સુંદર કળશ સ્વરૂપે બિરાજમાન થયા છે, પ્રતિષ્ઠા બાદ અહીંયા દેવી ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે, જેમા ડૉ. જલ્પેશ મહેતા દ્વારા પાવન દેવી કથાનુ રસપાન કરવામા આવશે, જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાશે, આ કથા આજથી 30 ઓક્ટોબર 2021 સુધી ચાલશે.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી રાકેશભાઈ વાઘેલા, શ્રી રણજીતભાઇ ઠાકોર તથા મહેતા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Jogani Charitable Trust Zundal Arranged Bhavya Pran Pratishtha Mahotsav of Shree Jogani Mataji 2021
Shree Jogani Charitable Trust Zundal, Zundal, Gandhinagar, Jogani Ma Pran Pratishtha, Shree Jogani Maa Zundal,