ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા સ્થળ ડાકોર ખાતે માનવ સેવા એજ માધવ સેવા એવા સૂત્રને ચરિતાર્થ કરતી એક સંસ્થા સંત વિજયદાસજી સેવાશ્રમ દંડી સ્વામી આશ્રમ ડાકોર દ્રારા ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવનુ આયોજન ભગવાન શ્રી રણછોડ રાયજીના દિવ્ય સાનિધ્યમા કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૯ નવયુગલોએ પ્રભુતામા પગલા માંડ્યા હતા, જેમા સમગ્ર ગુજરાતમાથી સંતો મહંતો હાજર રહીને નવદંપતિઓ આશિષ આપ્યા હતા ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ સ્વરૂપે આપીને દીકરીઓને વિદાય આપવામા આવી હતી.
સમગ્ર કાર્યક્રમની માહીતી દંડી સ્વામી આશ્રમના પરમ વંદનીય મહંતશ્રી વિજયદાસજી મહારાજ તથા પુજ્ય શ્રી જયરામદાસજી દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ
Sant Vijaydasji Sevashram Dandi Swami Ashram Dakor Arranged Samuh Lagnotsav 16.02.2021
સંત વિજયદાસજી સેવાશ્રમ દંડી સ્વામી આશ્રમ ડાકોર દ્રારા આયોજીત
સમુહ લગ્નોત્સવ ૧૬.૦૨.૨૦૨૧
Sant Vijaydasji Sevashram Dandi Swami Ashram, Dakor, Samuh Lagnotsav, 16.02.2021, સંત વિજયદાસજી સેવાશ્રમ દંડી સ્વામી આશ્રમ, ડાકોર, સમુહ લગ્નોત્સવ, ૧૬.૦૨.૨૦૨૧,