ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામ માં શ્રી અંબાજી માતાજીનું સુંદર મંદીર આવેલુ છે, આ મંદિર ખૂબ જ એક ઐતિહાસિક અને કમસેકમ સો વર્ષ પુરાણું છે, પંડિત દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં મુખ્યત્વે નવરાત્રી મહોત્સવ છે, સર્વે ગ્રામજનોમાં અંબાજી માતાજીનું મંદિર આસ્થાનું પ્રતિક છે, જે સર્વે ગ્રામજનો શ્રદ્ધાથી મા અંબાના દર્શન કરવા માટે આવે છે. તો ભાદરવી પૂનમના આજના આ શુભ દિવસે શ્રી અંબાજી માતાજીના દર્શન કરવા એ પણ એ ખૂબ જ મોટો લાહવો છે.

મંદિર અને મંદિર વિશેની તમામ જાણકારી તથા વિગતો ગામના શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો ભાદરવી પૂનમ ના શુભ દિવસે કરીએ ઉવારસદ ગામના અંબાજી માતાજીના દર્શન

શ્રી અંબાજી મંદીર, ઉવારસદ, ગાંધીનગર દ્રારા આયોજીત
ભાદરવી પૂનમ ૨૦૨૦ નિમિત્તે માતાજીના દિવ્ય દર્શન

Shree Ambaji Mandir Uvarsad Gandhinagar arranged Divya Darshan on Bhadarvi Punam 2020

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *