Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી અનિલ પ્રજાપતિ તથા એમના સમસ્ત પરિવાર દ્વારા એમના ઘરે દીપ પ્રાગટય - online gujarat news

કોરોના વાયરસ દ્વારા સમસ્ત વિશ્વને ભરડામા લેવામા આવ્યુ છે ત્યારે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારના દિવસે જે કોરોનાના અંધકારને દૂર કરવા માટે દીપ પ્રાગટયની અપીલ કરવામા આવી હતી જેનો સમસ્ત દેશ તથા દેશ બહાર રહેતા સમસ્ત ભારતીયો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો,

 

અમદાવાદમા રહેતા સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી અનિલ પ્રજાપતિ તથા એમના સમસ્ત પરિવાર દ્વારા પણ એમના ઘરે દીપ પ્રાગટય કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીની અપીલને માન આપી સમસ્ત દેશની સાથે રહીને કોરોનાને હરાવવાની મુહિમમા સાથે રહેવાની તૈયારી બતાવી હતી.

 

www.onlinegujaratnews.co.in

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *