ગાંધીનગર જીલ્લાના રાંધેજા ગામમા સ્વ. શ્રી છોટાલાલ દલસુખરામ ત્રિવેદી પરિવાર દ્રારા ત્રીદિન સાધ્ય પંચકુંડાત્મક શ્રી મહા વિષ્ણુ યાગનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે યજ્ઞ ૦૭ થી ૦૯.૦૨.૨૦૨૦ સુધી યોજાયો હતો, જેમા સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામા જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પરિવારના શ્રી રવિભાઇ ત્રિવેદી તથા યજ્ઞના આચાર્ય શ્રી દેવેન્દ્રભાઈ રાવલ દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.