અમદાવાદના નિકોલ ગામ મા આઈ શ્રી ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા ભવ્ય ૨૭માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કુલ ૧૧૧ યજમાનો દ્વારા ભવ્ય નવચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકીય તથા સામાજિક આગેવાનો સહિત હજારોની જનમેદની માતાજીના દર્શન સાથે જોડાઈ હતી.
મંદિરના આઈ શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ઘણા સામાજીક, ધાર્મિક તથા આરોગ્યલક્ષી સેવાઓ ચલાવવામા આવે છે જેની સંપૂર્ણ રૂપરેખા તથા મંદિર વિશેની માહિતી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ.
આઇ શ્રી ખોડિયાર મંદીર ટ્રસ્ટ, નિકોલ, અમદાવાદ દ્રારા આયોજીત
માઁના ૨૭મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય – દિવ્ય મહાયજ્ઞ ૦૩.૦૨.૨૦૨૦
Aai Shree Khodiyar Mandir Trust Nikolgaam arranged Bhavya Divya Mahayagn on 27th Patotsav 03.02.2020
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.