ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામ માં શ્રી સ્વામિનારાયણ ભગવાનના બહેનો તથા ભાઈઓના સુંદર મંદિરો આવેલા છે, બહેનોના મંદિરના ભવ્ય પાટોત્સવ ની ઉજવણી તાજેતરમાં કરવામાં આવી હતી, જે નિમિત્તે શ્રી વચનામ્રુત પંચદિનાત્મક પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતુ, આજે પાટોત્સવના અંતિમ દિવસે કાલુપુર મંદિર શ્રી આચાર્ય મહારાજ પધાર્યા હતા અને તેમના દ્વારા ભગવાનનો અભિષેક સ્નાન કરવામાં આવ્યો હતો, જેમના દર્શન નો લાહ્વો લેવા માટે સેંકડો લોકો હાજર રહ્યા હતા.
મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ઘનશ્યામભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.