અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ સમાજ સેવા સંઘ, ચાંદખેડા દ્વારા 24મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. જેમાં સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવોને તથા તેજસ્વી તારલાઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર દ્વારા સન્માનવામાં આવ્યા હતા, જેમા સેંકડો લોકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોડાયા હતા.

આ સંસ્થા દ્વારા આવા ભગીરથ સામાજીક કાર્યક્રમો 1996ની સાલથી અવિરત થતા રહે છે, જેમાં હાલ કોમ્પ્યુટર તથા સિવણ વર્ગ ચલાવવામાં આવે છે. સંસ્થા દ્વારા ભવ્ય સામાજિક ભવન ના નિર્માણ માટે નું કામ હાથ ધરાયુ છે, જે ભવિષ્યમાં ખૂબ ટૂંકા સમયમાં નિર્માણ કરવામાં આવશે જેમાં સમાજને પ્રગતિશીલ બનાવવા ના દરેક પ્રયત્ન કરવામાં આવશે.

સંસ્થાના પ્રમુખશ્રી ભીખુભાઈ ભાલકીયા દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા દ્રારા આયોજીત
૨૪મો તેજસ્વી વિધાર્થી સન્માન અને સ્નેહ મિલન સમારંભ ૨૫/૧૨/૨૦૧૯

Sant Shiromani Shree Rohidas Samaj Seva Sangh Chandkheda arranged 24th Tejasvi Vidhyarthi Sanman and Sneh Milan Samarambh 25/12/2019

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *