અમદાવાદ નજીકના અમિયાપુર ગામે તપોવન સર્કલ પર શ્રી નાની છાસઠ નાયી સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય 21 માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 52 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા, જે સમૂહ લગ્નોત્સવ ને નિહાળવા માટે દેશ-વિદેશથી હજારો લોકો પધાર્યા હતા. આજે વહેલી સવારે દરેક જાનૈયાઓ ઓનું ભવ્યથી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંગલ ફેરા પછી, સમસ્ત સમાજ બંધુઓ નું ભવ્ય ભોજન સમારંભ યોજાયો હતો, જેમાં આશરે ૧૦ હજારથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો, ત્યારબાદ જેમના સહયોગથી આ સંપૂર્ણ કાર્ય સંપન્ન થઇ રહ્યું છે, એવા મહાન દાતાશ્રીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમના દ્વારા દરેક દંપતીઓને 100 જેટલી ભેટ-સોગાદો આપવામાં આવી હતી.

આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

 

શ્રી નાની છાસઠ નાયી સમાજ દ્વારા આયોજિત
૨૧મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ૨૦૧૯

Shree Nani Chhasath Nayee Samaj arranged 21st Samuh Lagnotsav 2019

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

One thought on “Shree Nani Chhasath Nayee Samaj arranged 21st Samuh Lagnotsav 2019”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed