મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામના મૂળ વતની અને હાલ મુંબઇ સ્થિત એવા શેઠ શ્રી હીરાલાલ ગિરધરદાસ નાયી કે જેમને પરમ વંદનીય તથા સમાજ શ્રેષ્ઠી તરીકે સમસ્ત નાયી સમાજ દ્રારા બિરદાવવમા આવ્યા છે, એમના અમૃત મહોત્સવનુ આયોજન આજરોજ ઘુમાસણ મુકામે તેઓના સમસ્ત પરિવાર દ્રારા કરવામા આવ્યુ હતુ.

જેના ભાગ રૂપે શેઠ શ્રી ગિરધરદાસ પરિવારના સમગ્ર પરિવારજનો, સ્નેહીઓ, વડીલો, મિત્રો તથા તેમની બહેન દિકરી તથા જમાઈશ્રીઓએ હાજર રહીને તેમનો ભવ્ય સત્કાર સન્માન સમારોહ યોજયો હતો, જેમા સમગ્ર પરિવાર તથા મિત્રજનો દ્રારા તેમનુ સન્માન કરવામા આવ્યુ હતુ, અને ત્યારબાદ ભવ્ય ભોજન સમારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમસ્ત ગ્રામજનો હજારોની સંખ્યામા જોડાયા હતા.

સમસ્ત કાર્યક્રમની વિગત શેઠ શ્રી હીરાલાલના સુપુત્ર શ્રી ચંદુભાઈ હીરાલાલ નાયી કે જેમને સમાજે સમાજરત્ન તથા સમાજના દાનવીર ભામાશા તરીકેનુ બિરુદ આપ્યું છે, એવા મહાન વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચંદુભાઈ નાયી દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ વિડિઓ.

પરમ વંદનીય શેઠ શ્રી હીરાલાલ ગિરધરલાલ નાયી પરિવાર (ઘુમાસણ) દ્રારા
શ્રી હીરાલાલ ના જીવનપર્વ અમૃત મહોત્સવની ઉજવણી

Param Vandaniya Sheth Shree Hiralal Giradhardas Nayee Parivar arranged Amrut Mahotsav of Shree Hiralal and Samast Gram Bhojan 22.11.2019

#ગુજરાત ના મંદીર

#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed