Tag: Shravan Vad Amas

સાણંદ : ગોધાવી ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી શ્યામ મૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો શ્રાવણ માસની અમાસ નિમિત્તે મહા લઘુરુદ્ર યજ્ઞ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ગામ ખાતે ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શ્યામ મૌલેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

કલોલ : જાસપુર ગામના ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઈ શ્રાવણ વદ અમાસની ભવ્ય ભજન સંધ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

ગાંધીનગર : પેથાપુરના અતિ પૌરાણિક શ્રી સુખડનાથ મહાદેવજી મંદિર ખાતે યોજાયો શ્રાવણ વદ અમાસનો ભવ્ય શિવજીનો વરઘોડો

તાલુકા જિલ્લા ગાંધીનગર ના પેથાપુર ગામમાં સાબરમતી નદી કિનારે અતિ પૌરાણિક એવું શ્રી સુખડનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે, આ મંદિરમાં…

અમદાવાદ : ઘોડાસરના શ્રી રામેશ્વર મંદિર ખાતે યોજાયો શ્રાવણ વદ અમાસ નો ભવ્ય ભંડારો

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં કેનાલ નજીક શ્રી રામેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામેશ્વર મહાદેવજી ખૂબ જ…