Tag: Naranpura

અમદાવાદ : નારણપુરાના દીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ શ્રી જોગણી ધામ મંદિરે યોજાયો માગશર સુદ પૂનમનો ભવ્ય મહોત્સવ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સોલા રોડ પર આવેલ દીપ એપાર્ટમેન્ટ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જેને…

અમદાવાદ : નારણપુરા ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા યોજાયો સર્વ જ્ઞાતિય નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પ

અમદાવાદના નારણપુરા વિસ્તારમા આશિષ એપાર્ટમેન્ટમાં આવેલ શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશની ઓફિસ ખાતે અનેકવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું…

અમદાવાદ : નારણપુરામા તપોવન ખાતે આવેલ શ્રી પ્રેમસુરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાના ૩૦ વર્ષ તથા તપોવન e પાઠશાળાના દશાબ્દિ વર્ષ થતા ઉજવણીના ભાગરૂપે યોજાયો વંદે શ્રુતજ્ઞાનમ કાર્યક્રમ

અમદાવાદના નારણપુરા વિસ્તારમા શ્રી આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ નારણપુરા દ્વારા શ્રી જીતરક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા શેઠશ્રી કાંતિલાલ…