Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Murti Pran Pratishtha Mahotsav - online gujarat news - Page 4

Tag: Murti Pran Pratishtha Mahotsav

અમદાવાદ : રાણીપ ગામમા સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી કળેશ્વરી માતાજીના નવીન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

અમદાવાદ શહેરના રાણીપ ગામમાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેના…

પેટલાદ : વટાવ ગામ ખાતે સમસ્ત તળપદા તથા દેવી પૂજક સમાજ દ્વારા યોજાયો શ્રી તોતર માતાજી મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વટાવ ગામ ખાતે સમસ્ત તળપદા તથા દેવીપુજક સમાજ દ્વારા શ્રી તોતર માતાજી કે જેઓ શ્રી હડકમઈ…

કપડવંજ : વ્યાસજી ના મુવાડા ગામ ખાતે યોજાયો શ્રી હરસિધ્ધિ માતાજી મંદિરનો દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વ્યાસજીના મુવાડા ગામ ખાતે શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…

કડી : ઝુલાસણના ધારપુરા ગામ ખાતે યોજાયો શ્રી આંબાવાડી સિકોતર માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામ ના ધારપુરા ખાતે ખેતરમાં શ્રી આંબાવાડી સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું…

ગાંધીનગર : વડોદરાના ભલાવતપુરા ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાનના નવીન મંદિરનો ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના ભલાવતપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસિય મૂર્તિ પ્રાણ…

વડનગર : સુલતાનપુર ગામ ખાતે યોજાયો નવનિર્મિત શ્રી હરસિધ્ધિ માતાજી મંદિરનો ભવ્યાતીભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામ ખાતે શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…

ગાંધીનગર : ભલાવતપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજના નુતન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

તાલુકા જિલ્લા ગાંધીનગરના ભલાવતપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસિય મૂર્તિ પ્રાણ…

કલોલ : પિયજ ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર તથા શ્રી અંબાજી માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી અંબાજી…

સાણંદ : ભાવનપુર ગામ ખાતે ઝાલા મકવાણા (ઠાકોર) પરિવાર દ્વારા યોજાયો કુળદેવી શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ભાવનપુર ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, ગામના સમસ્ત ઝાલા મકવાણા…

મહેસાણા : ગોજારીયાના વાંટા વિસ્તારમા યોજાયો શ્રી ગણપતી મંદિરનો ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામ ખાતે વાંટા વિસ્તારમાં હાઇવે ઉપર જ શ્રી ગણપતિ મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…