Tag: Magshar Sud Bij

અમદાવાદ : ચાંદલોડિયા વિસ્તારની સીમંધર રેસિડેન્સી-2 ખાતે શ્રી મિતાબેન જાદવના નિવાસ્થાન ઉપર આવેલા શ્રી બહુચર માતાજી મંદિર ખાતે શ્રી બહુચર યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્ય ૧૯મો અન્નકૂટ મહોત્સવ

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં સીમંધર રેસિડેન્સી ૨ ખાતે શ્રી મિતાબેન જાદવના નિવાસ્થાને શ્રી બહુચર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

અમદાવાદ : ઝુંડાલ સર્કલ પર આવેલા શ્રી અનુપસ્વામીજી મહારાજની ઝૂંપડી ખાતે શ્રી અનુપ મંડળ દ્વારા યોજાયો માગશર સુદ બીજનો ભવ્ય ધાર્મિક મહોત્સવ

અમદાવાદના ઝુંડાલ સર્કલ પર શ્રી અનુપસ્વામીજી મહારાજનુ સુંદર મંદિર આવેલું છે, જેને શ્રી અનોપ સ્વામીજી મહારાજની ઝુંપડી તરીકે ઓળખવામાં આવે…