સહિજ ખાતે આવેલા શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા યોજાતો રામદેવ નવરાત્રી મહોત્સવ કોરોનાને લીધે મોકૂફ
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શહીજ ગામ ખાતે શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા દર વર્ષે ભવ્યાતિભવ્ય રામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે…
ગુજરાત લાઈવ કોરોના અપડેટ 02.08.2020 : છેલ્લા 24 કલાકમાં 1101 નવા કેસ, 22 મૃત્યુ , કુલ 63,675 કેસ
રાજ્યમાં કુલ કેસ – 63,675 રાજ્યમાં કુલ મોત : 2487 રાજ્યમાં કુલ સ્વસ્થ : 46,587 કુલ એક્ટિવ કેસ – 14601…
જુનમાં આવશે સૌથી વધારે કોરોનાના કેસ, કોરોના સાથે જ હવે જીવવું પડશે – એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા
દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, જુન મહિનામાં કોરોનાના સૌથી…
સરગાસણના શ્રી સિકોતર સધી માતાજી મંદિર ગ્રુપ દ્વારા ભોજન તથા અનાજ કીટનુ હજારો જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ
ગાંધીનગર નજીકના સરગાસણ ગામમા શ્રી સિકોતર સધી માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર દ્વારા વર્ષ દરમ્યાન ઘણા સામાજીક તથા ધાર્મિક…
અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ના સંગીતા પ્રજાપતિ ગ્રુપ દ્વારા કોરોના સામે જીત માટે રજુ કરાયુ એક્શન સોન્ગ
અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી સંગીતાબેન પ્રજાપતિ ના ગ્રુપ “સંગીતા પ્રજાપતિ ગ્રુપ” દ્વારા…