Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Aai Shree Khodiyar Mataji Mandir - online gujarat news

Tag: Aai Shree Khodiyar Mataji Mandir

ગાંધીનગર : શેરથા ગામ ખાતે મોટા ઠાકોર વાસમા આવેલા આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો આઈ શ્રી ખોડીયાર માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના શેરથા ગામ ખાતે મોટા ઠાકોરવાસમાં આઈ શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

કલોલ : રકનપુર ગામ ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજીના નુતન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રકનપુર ગામ ખાતે આઇ શ્રી ખોડિયાર માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, ગામના શ્રી વિષ્ણુભાઈ પટેલની દિવ્ય…

જોટાણા : રામપુરા (કટોસણ) ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના રામપુરા (કટોસણ) ગામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનુ નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય ભવ્ય…

અમદાવાદ : નાના ચિલોડા રીંગરોડ પર તથા સાબરમતી નદી કિનારે આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો છઠ્ઠો પાટોત્સવ

અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં રીંગરોડ પર સાબરમતી નદી કિનારે આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે છઠ્ઠા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાવવામાં…

કડી : કરણપુરના આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો શતચંડી યજ્ઞ મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી શહેરના કરણપુર વિસ્તારમા આઈશ્રી ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી ખોડીયાર માતાજી ખુબ જ દિવ્ય…