Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
News - online gujarat news - Page 22

Category: News

તમે ફટાકડા ક્યાંથી લેવાના? લીધા પહેલા જરૂર મુલાકાત લો, અહીયા છે લેટેસ્ટ 311 વેરાયટીના ફટાકડા એ પણ હોલસેલ ભાવે || પધારો “શ્યામ ફટાકડા”

દિવાળીમા હાલ ફટાકડા ખરીદવાનુ વિચારી રહ્યા હો તો આવો શ્યામ ફટાકડા સ્ટોલ પર, જ્યાં આપને મળશે ૩૧૧ પ્રકારની ફટાકડાની એકદમ…

ઉણાદ ગામ ખાતે શ્રી એન. ડી. ચૌધરી તથા ગ્રામજનો દ્વારા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, દૂધસાગર ડેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તથા બનાસ બેન્કના ચેરમેન શ્રી એમ. એલ. ચૌધરીનો ભવ્યાતિભવ્ય સન્માન સમારંભ યોજાયો

મેહસાણા જીલ્લાના વડનગર તાલુકાના ઉણાદ ગામ ખાતે આજરોજ ગામના શ્રી એન. ડી. ચૌધરી તથા સમસ્ત ગ્રામજનો અને 15ગામ ચૌધરી સમાજ…

કઠલાલ : ભાટેરાના લેઉવા પાટીદાર સમાજ દ્વારા ભાટેરા પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૧નુ આયોજન કરાયુ

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાટેરા ગામ ખાતે ભાટેરા પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર…

પાટણ : ડેર ગામના સેવાભાવી શ્રી મંગાજી ઠાકોર દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃતિઓનુ આયોજન કરાયુ

પાટણ જીલ્લાના ડેર ગામના વતની અને સેવાભાવી શ્રી મંગાજી ઠાકોર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું હતુ,…

પાટણ : નોરતા ગામ ખાતે સંતશ્રી દોલતરામ મહારાજનો ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો

પાટણ જિલ્લાના નોરતા ગામ ખાતે શ્રી નરભેરામ આશ્રમના મહંત શ્રી દોલતરામ બાપુને કોરોના કાળમા અભૂતપૂર્વ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ વર્લ્ડ…

મહેસાણા : પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા શ્રી પરષોત્તમભાઇ એલ.પટેલ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો વિના મુલ્યે નેત્રયજ્ઞ શિબિર ૦૫.૦૯.૨૦૨૧

મહેસાણાના પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા સામેત્રા ગામના દિવંગત શ્રી પરસોત્તમ લાલજીભાઈ પટેલની દરેક માસિક પુણ્યતિથિ નિમિતે…

અમદાવાદ : સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા યોજાયો NRI જીવનસાથી પસંદગી મેળો 2021

આજ રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા NRI જીવનસાથી પસંદગી મેળો 2021 નું આયોજન કરવામાં આવ્યું…

અમદાવાદ : ભુદરપુરાના નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં જ્યારે ભવ્યાતિભવ્ય 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં જ્યાં નવગામ…