Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
admin - online gujarat news - Page 63

Author: admin

વડનગર : કરબટીયા ગામ ખાતે શ્રી સુરજ જોગણી માતાજી મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે શ્રી સુરજ જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે,…

અમદાવાદ : સોલા ભાગવત ખાતે શ્રી દંઢાવ્ય પરગણા સતવારા કડીયા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા યોજાયો ૩૫મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદના સોલા ભાગવત ખાતે શ્રી દંઢાવ્ય પરગણા સતવારા કડીયા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા ૩૫મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ…

મહેમદાવાદ :- જરાવત ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીરના નવીન મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનું નવીન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

જોટાણા : મુદરડા ગામ ખાતે યોજાયો શ્રી રામજી મંદિરનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મુદરડા ગામ ખાતે નવ્ય દિવ્ય અને ભવ્ય શ્રી રામજી મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યથી ભવ્ય…

કડી : કરજીસણ ગામ મુકામે શ્રી હરસિદ્ધ માતાજીના રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ભક્તરાજ શ્રી ગોવિંદજીભા ભવ્ય પ્રવેશ દ્વારનુ લોકાર્પણ કરાયુ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામ ખાતે ત્રણ ત્રણ ભવ્યથી ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ શ્રી કષ્ટભંજનદેવ…

માણસા : બાલવા ગામ ખાતે યોજાયો શ્રી વેરાઈ માતાજી તથા શ્રી અર્બુદા માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે શ્રી વેરાઈ માતાજી તથા શ્રી અર્બુદા માતાજીનુ દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…

ગાંધીનગર : ડભોડા બુટાકીયા ગામ ખાતે ત્રીમંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિદ્વાન ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ડભોડા બુટાકીયા ગામ ખાતે ત્રિમંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ…

મહેસાણા : અંબાસણ ગામ ખાતે યોજાયો શ્રી વૈજનાથ મહાદેવજી મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા મહેસાણાના અંબાસણ ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, તેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે ભવ્ય શિવાલયનું…

માણસા : હરણાહોડા ગામ ખાતે યોજાયો શ્રી નાગણેશ્વરી માતાજીનો રજત જયંતિ મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હરણાહોડા ગામ ખાતે શ્રી નાગણેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેનો ભવ્ય રજય જયંતિ…

સાણંદ : ભાવનપુર ગામ ખાતે ઝાલા મકવાણા (ઠાકોર) પરિવાર દ્વારા યોજાયો કુળદેવી શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ભાવનપુર ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, ગામના સમસ્ત ઝાલા મકવાણા…