શ્રાવણ સુદ પાંચમના શુભ દિવસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમા પરમ પૂજ્ય બાસા શ્રી અમરચંદજી રાઠોડની દિવ્ય પ્રેરણાથી શ્રી રાજ રાજેશ્વરી સચ્ચિયાયમાતા ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા વડેરા પરિવારના નવીન આંગણે શ્રી સચ્ચિયાય (ઓસીયા) માતાજીની પાવન ભક્તિનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા રાજસ્થાનના સુપ્રસિદ્ધ ગાયક શ્રી વૈભવ બાગમાર દ્વારા માતાજીના દિવ્ય સુરો રેલાવવામા આવ્યા હતા, જેમા હર્ષોલ્લાસ સાથે માતાજીના ભક્તો જોડાયા હતા

કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટના શ્રી જગદીશજી ચોપરા, રાજસ્થાનથી પધારેલ એડિશનલ કમિશ્નરશ્રી ઓ. પી. જૈન તથા ગાયક શ્રી વૈભવ બાગમાર દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.


Shree Raj Rajeshwari Sachchiyay Mata Trust Ahmedabad Arranged Bhakti Sandhya Program 13.08.2021


#VaibhavBagmar #ShreeRajRajeshwariSachchiyaymataTrustAhmedabad #OnlineGujaratNews #YoutubeLive #FacebookLive #भक्ति कार्यक्रम #SachchiyayMataAhmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *