Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Shree Bapa Jalaram Satsang Mandal Tatha Samast Lohana Parivar Sanand Arranged Shree Ram Charit Maanas Yagn (Ram Katha) 02.01 2020 - online gujarat news

 

સાણંદમા શ્રી બાપા જલારામ સત્સંગ મંડળ દ્રારા યોજાયી રામ કથા.

અમદાવાદ જિલ્લાના સાણંદ શહેર ની જલારામ સોસાયટી મા શ્રી જલારામબાપાજી નું સુંદર મંદિર આવેલુ છે, મંદિરના શ્રી બાપા જલારામ સત્સંગ મંડળ તથા સમસ્ત લોહાણા પરિવાર સાણંદ દ્વારા શ્રી હરિરામ બાપાની પુણ્યતિથી નીમિત્તે શ્રી રામચરિત માનસ યજ્ઞ (રામકથા) નું આયોજન કરવામાં આવ્યું હતું, જે કથા તારીખ ૨૫.૧૨.૨૦૧૯ થી શરૂઆત થઇ ને ૦૨.૦૧.૨૦૧૯ ના દિવસે પૂર્ણ થઇ હતી, જેમાં આજરોજ નેત્ર નિદાન કેમ્પ તથા પોથી પૂજાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

મંદીરની સ્થાપના અષાઢ સુદ બીજના દિવસે ૦૮.૦૭.૨૦૧૫ના રોજ થઇ હતી, અને ત્યારથી જ આ સંસ્થા દ્રારા અવિરત આવા સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામા આવે છે, જેમા મુખ્યત્વે જલારામ જયંતિ હરિરામ બાપાની પુણ્યતિથી તથા જન્મ જયંતી, રામનવમી, જન્માષ્ટમી જેવા અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે.

મંદિર તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત સંસ્થાના શ્રી રમેશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

By admin

One thought on “Shree Bapa Jalaram Satsang Mandal Tatha Samast Lohana Parivar Sanand Arranged Shree Ram Charit Maanas Yagn (Ram Katha) 02.01 2020”
  1. ખુબજ સરસ કાર્ય થઈ રહ્યું છે.બાપા જલારામ સત્સંગ મંડળ સાણંદ દ્વારા. લોક સેવા, ગૌ સેવા, અન્નદાન, ભક્તિ અને સત્સંગ નું દાન, વિવિધ યાત્રાધામ માં રામ કથા,ભાગવત કથા નું આયોજન કરી ને સંસ્થા માં સદ્ભાવ ધરાવતા ભક્તો, જન સમુદાય ને સમૂહ યાત્રા દ્વારા કથા શ્રવણ નો અમૂલ્ય અવસર પ્રાપ્ત કરવાની સગવડ પૂરી પાડવામાં આવે છે. બધું જ શુદ્ધ અને સાત્વિક ભાવના થી થઈ રહ્યું છે. અને નાના માણસો દ્વારા બહુ જ મોટું કામ પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય હરિરામ બાપા ની દિવ્ય ચેતના ની કૃપા ની ફલશ્રુતિ છે. જય જલારામ બાપા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *