અમદાવાદ શહેરના કોટેશ્વર ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનુ ખૂબ જ સુંદર સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેક વિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરના સાતમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મંદિરના દિવ્ય સાનિધ્યમાં સુંદર કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ દાદા ખાચરના વિવાહ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે યજમાન શ્રી ઘનશ્યામભાઈના નિવાસ્થાનેથી ભવ્ય જાડેરી જાન જોડાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત હરિભક્ત શ્રી હર્ષદભાઈ પટેલ મોટેરા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસો

Shri Swaminarayan Mandir Koteshwar celebrated 7th patotsav
Shri Swaminarayan Mandir, Koteshwar, 7th patotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *