અમદાવાદના હેબતપુર ખાતે રહેતા સોઢા પરિવાર દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવે છે, એ જ રીતે સોઢા પરિવારના શ્રી વિજયભાઈ ઠાકોરની શ્રદ્ધા પૂર્ણ થતા એમના દ્વારા અમદાવાદ હેબતપુર થી લાડોલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર સુધીની સુંદર પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે, જે પદયાત્રા આજરોજ સવારે ધેધુ ચોકડી ખાતે પહોંચી હતી, જેમાં કુલ 70 જેટલાં પદયાત્રિકો તથા સ્નેહીજનો અને પરિવારજનો જોડાયા હતા, જેમને સંઘમા સવારે ચા નાસ્તા તથા સવાર સાંજના ભોજન પ્રસાદ અને રાત્રીના રહેઠાણ સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવામા આવે છે. શ્રી વિજયભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ, જેની તમામ માહિતી શ્રી ભરતભાઈ ભરવાડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vijay Thakor from Sodha Parivar Hebatpur Arranged Hebatpur to Ladol Padyatra Sangh 13.12.2023


Shree Vijay Thakor, Sodha Parivar Hebatpur, Hebatpur, Ghatlodiya, Ahmedabad, Hebatpur to Ladol Padyatra Sangh, 13.12.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *