આયોજન
તાલુકા જિલ્લા ગાંધીનગરની પવિત્ર ભૂમિ કોલવડા ગામ ખાતે શ્રી પ્રવિણસિંહ નાથુભા વાઘેલા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 06.09.2023 થી શરૂઆત થઈને 14.09.2023 સુધી યોજાશે, જેમા પરમ પૂજ્ય શ્રી દિપક મહારાજ પાવન કથાનુ રસપાન કરાવવામા આવશે, જેના આજે પ્રથમ દિવસે શ્રી પ્રવીણસિંહજીના નિવાસસ્થાન શ્રી મેલડી માતાજીના મંદિરથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યા ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજકશ્રી પ્રવીણસિંહ વાઘેલા, શ્રી ઘનશ્યામસિંહ વાઘેલા, શ્રી કિરણસિંહ વાઘેલા, શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા તથા પરમ પૂજ્ય શ્રી દીપકજી મહારાજ (છોટે ડોંગરેજી મહારાજ) દ્વારા આપવામાં આવ્યા હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Pravinsinh Naathubhaa Vaghela Parivar Kolavada Arranged Shiv Mahapuran Gyanyagn 2023
Shree Pravinsinh Naathubhaa Vaghela Parivar, Kolavada, Gandhinagar, Shiv Mahapuran Gyanyagn,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *