Month: May 2023

તલોદ : નાના ચેખલાના લંઘાધામ ખાતે આવેલા શ્રી રાજમાન રાજરાજેશ્વરી દયાળી શ્રી મેલડી માતાજી મંદિર ખાતે યોજાયો ૧૦મો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નાના ચેખલા ગામના લંઘા ગામ ખાતે રાજમાન રાજરાજેશ્વરી શ્રી દયાળી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને…

તલોદ : મોહનપુર ગામ ખાતે યોજાયો નૂતન શ્રી રામજી મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુર ગામ ખાતે ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવ્ય દિવ્ય અને…

વિજાપુર : ગવાડા ગામ ખાતે આવેલા શ્રી કાળા ભગતની સુરજ મેલડી માતાજી મંદિર ખાતે યોજાયો ૧૫મો દિવ્ય પાટોત્સવ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે શ્રી કાળા ભગતની સુરજ મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર…

અમદાવાદ : માણેકબાગ વિસ્તારમાં શ્રી દલિત સેવા સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રમુખશ્રી મનુભાઈ કે મકવાણાના નેતૃત્વ હેઠળ યોજાયો ભવ્ય ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવ

અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં શ્રી દલિત સેવા સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોથા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં…

અમદાવાદ : વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા આયરના ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ મહોત્સવ

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારમાં આવેલા ગ્રીનવુડ નજીક શ્રી આયર ના ગોગા મહારાજ નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને…

મહેસાણા : ખેરવા ગામ ખાતે દેવીપુજક સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી ખોડીયાર માતાજીના દિવ્ય મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન

તાલુકા જિલ્લા મહેસાણાના ખેરવા ગામ ખાતે દેવીપુજક વાસમા દેવીપુજક સમાજ દ્વારા શ્રી ખોડીયાર માતાજીનું ભવ્ય મંદિર નવનિર્માણ પામેલ છે, જેનો…

મહેસાણા : ખેરવા ગામ ખાતે દેવીપુજક સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી ખોડીયાર માતાજીના દિવ્ય મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન

તાલુકા જિલ્લા મહેસાણાના ખેરવા ગામ ખાતે દેવીપુજક વાસમા દેવીપુજક સમાજ દ્વારા શ્રી ખોડીયાર માતાજીનું ભવ્ય મંદિર નવનિર્માણ પામેલ છે, જેનો…

હિંમતનગર : હરિૐ કંપા ગામ ખાતે શ્રી નિષ્કલંકી નારાયણ ધામ જ્યોતિ મંદિરના સિંહાસન પ્રતિષ્ઠા વિધિનુ ભવ્ય આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હરીૐ કંપા ગામ ખાતે શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર નિર્માણ પામ્યું છે, અત્યારે જેનો દ્વિદિવસીય સિંહાસન…

સાંતલપુર : આલુવાસ ગામ ખાતે ઐતિહાસિક મંદિર શ્રી ચંડેશ્વર મહાદેવજીના દિવ્ય સાનિધ્યમાં પાંડવો તથા શ્રીકૃષ્ણ અને કપિલ નારાયણ ભગવાનના નવીન મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ચંડેશ્વર મહાદેવજીનું અતિ પૌરાણિક અને પાંડવકાલીન મંદિર આવેલું છે, જે કહેવાય છે…

રાધનપુર : પેદાશપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનના નુતન મંદિરનો યોજાયો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…