Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
વિસનગર : કામલપુર (ગોઠવા) ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પરિસરમા યોજાયો શ્રી ગુરુ મહારાજની દિવ્ય પ્રતિમાનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કામલપુર ગોઠવા ગામ ખાતે જ્યાં શ્રી વૈજનાથ મહાદેવજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી અર્બુદા માતાજી તથા શ્રી રામ પરિવાર પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા માં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ગામમાં ગુરુ મહારાજ પર લોકોને અતૂટ શ્રદ્ધાને આસ્થા છે, જેમની દિવ્ય પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં ગુરુ મહારાજની સુંદર પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા યજ્ઞ પૂજન અને સુંદર રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા.

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ ચૌધરી શ્રી બનાભાઈ ચૌધરી તથા શ્રી જીવણભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ


Shri Guru Maharaj Pran Pratishtha Mahotsav Kamalpur Gothva

Shri Guru Maharaj, Pran Pratishtha Mahotsav, Kamalpur Gothva, Kamalpur, Visnagar, Vaijnath Mahadev,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *