ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે શ્રી વેરાઈ માતાજી તથા શ્રી અર્બુદા માતાજીનુ દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને સાથોસાથ અનેક ધાર્મિક ઉત્સવો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રા તથા જળયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી આશિષભાઈ ચૌધરી તથા શ્રી વસંતભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Verai Mataji Arbuda Mataji Pran Pratishtha Mahotsav Balva Mansa
Shree Verai Mataji Mandir, Arbuda Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Balva, Mansa,