Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
મહેસાણા : ગોજારીયાના વાંટા વિસ્તારમા યોજાયો શ્રી ગણપતી મંદિરનો ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામ ખાતે વાંટા વિસ્તારમાં હાઇવે ઉપર જ શ્રી ગણપતિ મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 26 થી 28 જાન્યુઆરી દરમ્યાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સાથે રાત્રિના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત રાત્રિના સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા તૃતીય અને અંતિમ દિવસે શ્રી ગણપતિ દાદા ની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ રાત્રે સન્માન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો સહિત સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ganpati Mandir Murti Pran Pratishtha Mahotsav Gojariya Mehsana


Shree Ganpati Mandir, Murti Pran Pratishtha Mahotsav, Gojariya, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *