મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝાલોડા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી રામદેવપીર ભગવાન તથા શ્રી ઘનબ્રીજેશ્વર મહાદેવજીની ખૂબ જ ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 16.1.2023 થી અહીંયા ભવ્ય રામદેવ માનસ કથા નું આયોજન કરવામાં આવ્યું છે, તથા ૨૫ અને ૨૬ જાન્યુઆરી તારીખ દરમિયાન અહીંયા ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં ભવ્ય શોભાયાત્રા તથા મહાયજ્ઞ સહિત શ્રી રામદેવપીર ભગવાનના 108 જ્યોતિ દિવ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો તથા ભાવિક ભક્તો પધારશે.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સેવકશ્રી ધનજી ભગત તથા શ્રી રમણજીઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Murti Pran Pratishtha Mahotsav Jhaloda Kadi 2023


Shree Ramdevpir Mandir, Murti Pran Pratishtha Mahotsav, Jhaloda, Kadi, 2023, GhanBrijeshwar Mahadev Mandir Jhaloda,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *