Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ગાંધીનગર : ઉવારસદ ગામ ખાતે આવેલા શ્રી અંત્રેશ્વર મહાદેવ મંદિરે યોજાયો જન્માષ્ટમીનો પારંપરિક લોકમેળો - online gujarat news

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ઉવારસદ ગામ ખાતે શ્રી અંત્રેશ્વર મહાદેવજીનું ખૂબ જ અતિ પ્રાચીન અને પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ આવેલું છે, આ મંદિરના ભવ્યથીભવ્ય જીર્ણોદ્ધારનું કાર્ય હાલ ચાલી રહ્યું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે જન્માષ્ટમી પર્વનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ પારંપરક ભાતીગળ લોકમેળો તથા કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત શ્રી ગોરધનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો જન્માષ્ટમી પર્વ નિમિત્તે દિવ્ય દર્શન કરીએ ઉવારસદ ગામ ખાતે બિરાજમાન પાંડવકાલીન શ્રી અંત્રેશ્વર મહાદેવજી મંદિરના
જુઓ સંપૂર્ણ એપિસોડ

Janmashtami Lokmelo at Shree Antteshwar Mahadev Mandir Uvarsad Gandhinagar
Janmashtami, Lokmelo, Shree Antteshwar Mahadev Mandir Uvarsad, Uvarsad, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *