અમદાવાદના અસારવા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી કે. એમ. રાણા સાહેબના નેજા હેઠળ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની કરવામાં આવી હતી, જેમાં પૂર્વ ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, મેયર શ્રી કિરીટભાઈ પરમાર તથા અનેકવિધ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપીને વિશાળ પદયાત્રા રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ, જે રેલી અમદાવાદના વિવિધ વિસ્તારોમા ફરી હતી, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના ભાઈઓ તથા બહેનો પારંપરિક પહેરવેશ પહેરીને તથા તીર કામઠા લઈને જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સામાજીક સંદેશ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા, અમદાવાદ સાબરમતી વોર્ડના કાઉન્સિલર શ્રી બાબુભાઇ રાણા તથા શ્રી આર. વી. અન્સારી સાહેબ દ્વારા આપાયો હતો.


જુઓ સંપૂર્ણ એપિસોડ,

Samast Aadivasi Bhil Seva Samaj Trust Celebrated 9thAugust Vishw Aadivasi Divas 09.08.2022


Samast Aadivasi Bhil Seva Samaj Trust, 9th August, Vishw Aadivasi Divas, 09.08.2022, International Indigenous People Day,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *