મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના છાબલીયા ગામ ખાતે શ્રી આશાપુરા માતાજી તથા શ્રી પંચમુખી ગોગા મહારાજના ખૂબ જ સુંદર મંદિરો નિર્માણ પામ્યા છે, જેનો ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ચૌહાણ કુળના શ્રી આશાપુરા માતાજી તથા ચૌહાણ કુળના ગોગાજી ની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જયંતીજી ઠાકોર તથા શ્રી સુરેશજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Ashapura Mataji Tatha Goga Maharaj Pran Pratishtha Mahotsav Chhabaliya

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *