Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ગાંધીનગર : ઉવારસદ લીલી વાડી જોગણી માતાજીના મંદિરે યોજાયો નવ કુંડીય મહા ચંડી મહાયજ્ઞ - online gujarat news

તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામના ચિકાપુરા વિસ્તારમાં શ્રી લીલીવાડી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી જોગણી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ ચૈત્ર સુદ નોમના દિવસે અહીંયા નવ કુંડીય મહાચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ભૂદેવ ઉમેશભાઈ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ભુવાજી શ્રી કનુજી ઠાકોર પણ હાજર રહ્યા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Lilivadi Jogani Mataji Mandir Uvarsad Arranged 9 Kundiya Mahayagn 10.04.2022


Shree Lilivadi Jogani Mataji Mandir, Uvarsad, 9 Kundiya Mahayagn, 10.04.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *