ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરખેજ મહેરાપુર ગામ ખાતે શ્રી બકાભાઇ સોઢા ના નિવાસસ્થાન પર શ્રી ખોડીયાર માતાજીનુ સુંદર મંદીર આવેલુ છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એમ જ મહા સુદ આઠમ નો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ખોડિયાર જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે માતાજીની મોટી કેક કાપવામાં આવી હતી, તથા સમસ્ત ગ્રામજનોના ભોજન પ્રસાદ અને રાત્રીના માતાજીના લીલુડા માંડવાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી શ્રી મણિરાજ ભાઈ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો મહા સુદ આઠમના જન્મદિવસે કરીએ દર્શન સરખેજ મહેરાપુર ગામ ખાતે બિરાજમાન શ્રી ખોડીયાર માતાજીના

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bakabhai Sodha Arranged Shree Khodiyar Jayanti Mahotsav on Maha Sud Aatham At Khodiyar Mandir Sarkhej Maherapur


Shree Bakabhai Sodha Sarkhej Maherapur Arranged Shree Khodiyar Jayanti Mahotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *