Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કપડવંજ : ટાઉન હોલ ખાતે કોરોનામા અવસાન પામેલ દિવંગત આત્માઓના મોક્ષ અર્થે યોજાયેલ ભવ્યાતિભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો વિરામ થયો - online gujarat news

સમગ્ર દેશમાં જ્યારે અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે અને ઘણી બધી જગ્યાઓએ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણા આવ્યા છે ગુજરાતના કપડવંજ ખાતે જ્યા ટાઉનહોલ ખાતે કોરોના માં અવસાન પામેલ દિવંગત આત્માના મોક્ષ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું હતુ, જે કથા મહોત્સવ ૨૬.૦૯.૨૦૨૧થી શરૂઆત થઇ ને ૦૨.૧૦.૨૦૨૧ ના રોજ વિરામ પામ્યો હતો, જેમાં અમદાવાદના સંતશ્રી પરમ પુજ્ય રમેશચંદ્ર બાપુ દ્વારા પાવન કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું જેમાં હજારો શ્રોતાઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત આયોજકોમાંથી શ્રી ગોપાલભાઇ કંસારા, શ્રી જનકભાઈ ભગત, શ્રી આપેશભાઇ શાસ્ત્રી તથા પરમ પૂજ્ય રમેશચંદ્ર બાપુ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shreemad Bhagvat Saptah 2021 at Kapdvanj 02.10.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *