અમદાવાદના સોલા વિસ્તારમાં શ્રી સાંઈધામ મંદિર દ્વારા ભવ્ય શ્રી શિરડી સાંઇ કથાના સપ્તાહનું આયોજન.

અમદાવાદના સોલા વિસ્તારમા ભવ્ય શ્રી સાંઇધામ મંદિર આવેલુ છે, જેનુ સંચાલન શ્રી શિરડી સાંઇબાબા સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્રારા કરવામા આવે છે, મંદીરમા સાંઇબાબા, શિરડીની મૂર્તિની જેમ જ આબેહૂબ પ્રતિકૃતિમા જાણે તદ્દન જીવંત બિરાજમાન હોય એમ લાગે છે. મંદીરના પરિસરમા સાંઇરામની સાથોસાથ અન્ય દેવીદેવતાઓ પણ બિરાજમાન છે, મંદીર દ્રારા હિન્દૂ ધર્મના દરેક પ્રસંગો અને તહેવારોને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામા આવે છે, તે જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શિરડી સાંઇકથાના સપ્તાહનુ આયોજન કરવામા આવ્યુ છે, જે કથા તા ૧૯.૧૨.૨૦૧૯થી લઇને ૨૫.૧૨.૨૦૧૯ સુધી ચાલશે, કથામા વ્યારાના શ્રી બાબાનંદ્જી દ્રારા સુંદર શ્રી સાંઈબાબાની જીવન કથાનુ રસ પાન પીરસવામા આવે છે, જેનુ હજારો સાંઇ ભક્તો લાભ ગ્રહણ કરે છે, કથાની સમાપ્તિ બાદ ભવ્ય મહાપ્રસાદીનુ આયોજન દરરોજ કરવામા આવે છે.

મંદીર વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થાના શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા રાખવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી સાંઇધામ, સોલા મંદીર, અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી શિરડી સાંઇ કથા ૨૦૧૯

Shree Saaidham Mandir Sola Ahmedabad arranged Shree Shirdi Saai Katha 2019

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *