અમદાવાદના સોલા વિસ્તારમા કાંકરેજ તાલુકાના થરામા આવેલ શ્રી કૃષ્ણ ગૌ શાળા સંચાલિત શ્રી કાંકરેજ ગૌ હોસ્પિટલ દ્રારા શ્રી રામ ચરિત માનસ નવાહ્ન પારાયણનુ આયોજન કરવામા આવેલુ છે, જે તારીખ ૨૧ થી ૨૯ ડિસેમ્બર સુધી બપોરે 3 થી ૮ કલાકે એમ નવ દિવસ સુધી શ્રી રામ ચરિત માનસની ચૉપઈના પાઠનુ ગાન કરશે, જેમા હજારોની સંખ્યામા ભક્તો જોડાશે.

ગૌ શાળાના સેવકો દ્રારા ખૂબ જ દયાળુ ભાવથી બીમાર તથા નિઃસહાય ગાયોની અદ્ભૂત સેવા પુરી પાડવામા આવે છે, જેમાં હાલ ૪૦૦ થી ૫૦૦ ગાયો દરરોજ સેવા લે છે.

સમગ્ર માહીતી શ્રી પરષોતમભાઈ આખાણી દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

 

શ્રી કૃષ્ણ ગૌ શાળા, થરા સંચાલિત શ્રી કાંકરેજ ગૌ હોસ્પિટલ દ્રારા આયોજીત
શ્રી રામ ચરિત માનસ નવાહ્ન પારાયણ ૨૦૧૯

Shree Krushna Gau Shala Thara Sanchalit Shree Kankrej Gau Hospital arranged Shree Ram Charit Maanas Navahan Parayan 2019

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *