અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા શ્રી સુરાભાથીજી મહારાજના મંદિરનો ઉજવાયો સાતમો ભવ્ય પાટોત્સવ

અમદાવાદના વટવા વિસ્તારમાં શ્રી સુરાભાથીજી મહારાજ નો સુંદર મંદીર આવેલુ છે, મંદિરના ભાથીજી યુવક મંડળ તથા ગોપાલ યુવક મંડળ દ્વારા ભવ્ય સાતમા પાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેમા તારીખ ૦૯.૧૨. ૨૦૧૯ ને દિવસે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના લોકલાડીલા કલાકાર એવા શ્રી રાકેશભાઈ બારોટ તથા શ્રી ગમનભાઈ સાંથલ દ્વારા ભવ્ય રાસગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા તથા ૧૦.૧૨.૨૦૧૯ ને દિવસે સમસ્ત દિવસ દરમ્યાન યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતુ, તથા બપોરે ભવ્ય ભંડારા જેમાં ૧૫ થી ૨૦ હજાર ભક્તોએ મંદિરના દર્શન કરીને પ્રસાદનો લાભ લીધો હતો.

નીચે જુઓ બન્ને દિવસના અલગ અલગ એપિસોડ.

જુઓ તારીખ ૦૯/૧૨/૧૯ રાસ ગરબાનો સંપુર્ણ એપિસોડ.

જુઓ ૧૦/૧૨/૨૦૧૯ યજ્ઞ તથા મહાપ્રસાદનો સંપુર્ણ એપિસોડ.

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *