અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઉજવાયો વ્રજધામ નો સોળમો ભવ્ય પાટોત્સવ…

 

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી વ્રજધામ હવેલીમા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજ (કડી-અમદાવાદ) દ્વારા પ્રસ્થાપિત વ્રજધામ ના સોળમા ભવ્ય પાટોત્સવની ઉજવણી હાલ ચાલી રહી છે, જે તારીખ ૦૩/૧૨/૨૦૧૯ થી શરુ થઇને તારીખ ૦૯/૧૨/૨૦૧૯ના દિવસે સંપન્ન થશે, જેના ભાગરૂપે વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજી મહૉદયશ્રી દ્રારા ભક્ત કવિ શ્રી દયારામભાઈ રચિત ભક્તિ પોષણ રસપાન મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે, જે કથાનો સમય સમગ્ર પાટોત્સવના દિવસો દરમ્યાન 03.30 થી સાંજ સુધી રહેશે, એની સાથે હરરોજ અલગ અલગ સુંદર મનોરથોની ઝાંખીનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.  કાર્યક્રમની માહીતી વ્રજધામના શ્રી મયુરભાઈ પારેખ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *